થરાદ ની નર્મદા ની મુખ્ય કેનાલ બની મોત ની કેનાલ…..

થરાદ ની મુખ્ય કેનાલ માં એક મહિલા એ કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી મોત ને વ્હાલું કર્યું .

થરાદ ની નર્મદા ની મુખ્ય કેનાલ બની મોત ની કેનાલ તેવું લાગી રહ્યું છે …

થરાદ નજીક થી પસાર થતી ખેડૂતો ની જીવાદોરી સમાન નર્મદા ની મુખ્ય કેનાલ માં જમડા ગામ ની દલિત સમાજ ની મહિલા એ મોત ની છલાંગ લગાવી

ઘટના ની જાણ થતા થરાદ ફાયર બ્રિગેડ ની ટિમ વિરમ ભાઈ રાઠોડ ,ધનજી ભાઈ ,સુલતાન ભાઈ મીર ઘટના સ્થળે રવાના..

ઘટના સ્થળે લોકો ના ટોળાં એકઠા થયાં …

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment